November 18, 2014

g.k.

ાગુજરાતનું આંદોલન ઇ.સ 1956 માં થયું હતું.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1 મે ને
ઉજવવામાં આવે છે. .
ભારતમાં ' પંચરંગી ક્રાતિ ' પૂ.પાડુંરંગ શાસ્ત્રી
એ કરી હતી.
" ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ
અલી હતાં.
હિજદુલ્લાહ એ ઇઝરાયલ નું ત્રાસવાદી સંગઠન છે.
'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રી એ આપ્યું
હતું.
યુકિલિડ ને ' ભૂમિતિના પિતા ' તરીકે
ઓળખવામાં આવે છે.
" તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર
આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં.
સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન
' વિટામિન સી ' છે.
આગાખાન મહેલ પૂના માં આવેલો છે.
' શબરી મેળો ' ગુજરાતનાં ડાંગ
જિલ્લામાં યોજાય છે.
દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન
ફેધોમીટર છે.
1 ગેલન = 4.546 લિટર થાય છે.
સોનાની સંજ્ઞા Au છે.
આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર
મિનિટે 16 થી 18 વખત થાય છે.
હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી
હ્યુ-એન- ત્સાંગ હતો.
' બાર્ડ ઓફ એવન ' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ
છે.
આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ
પિયરી કુબર્તિન ગણાય છે.
આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય