૧) ગુજરાતી લઘુકથાના જનક કોણ? (ચીફ ઓફિસર, ૧૯૯૦)
--મોહનભાઇ પટેલ
--મોહનભાઇ પટેલ
(૨) " જન્મટીપ " નવલકથાના લેખક કોણ? (આંકડા અધિકારી, ૨૦૦૦ )
--ઇશ્વર પેટ્લીકર
--ઇશ્વર પેટ્લીકર
(૩)કયો વિદ્વાન 'શાકુન્તલ' માથે મુકી નાચ્યો હતો ? (આયુર્વેદ-RMO,૨૦૦૦)
--મેક્સમૂલર
--મેક્સમૂલર
(૪)" હું માનવી માનવ થાઉ તોય ઘણુ " આ કાવ્યપંક્તિના કવિ કોણ છે?(આયુર્વેદ-RMO,૨૦૦૦)
--સુન્દરમ
--સુન્દરમ
(૫)'મેઘદૂત' ક્યા પ્રકારનુ કાવ્ય છે?(આયુર્વેદ-RMO,૨૦૦૦)
--ઋતુકાવ્ય
--ઋતુકાવ્ય
(૬)અજન્ટાની ગુફાઓમાં ક્યા ધર્મનાં ચિત્રો દોરવામાં આવ્યા છે?(આયુર્વેદ-RMO,૨૦૦૦)
--બૌદ્ધ
--બૌદ્ધ
(૭)''મુદ્રારાક્ષસ'' કયા પ્રાચીન કવિની કૃતિ છે?
--કવિ ભાસ
--કવિ ભાસ